રથયાત્રા – 2022 અનુસંધાને RAF ના અધિકારીઓ ની દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર ના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મીટિંગ
અમદાવાદ રથયાત્રા – 2022 અનુસંધાને RAF ના અધિકારીઓ ને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર થી માહિતગાર કરવામાં આવ્યા તેમજ વિસ્તાર ના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મીટિંગ યોજવામાં આવી. એક બીજા ના સંપર્કમાં રહેવા લાઇઝનીંગ કરવામાં આવેલ.